Nayab Mamlatdar / Dy. S.O. Main Exam Study Materials


1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ
2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
આર્મેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – કિરાત
3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત D અભીજ્ઞાનશકુન્તલમ્
4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ સોલંકીએ B ભીમદેવ સોલંકીએ
C કુમારપાળ પહેલાએ D સિદ્ધરાજ જયસિંહે
5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર
બૃહદેશ્વર મંદિર D કૈલાસ મંદિર
6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ
7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
લોરિયા B ઇટવા
C ધર્મરાજિકા D નંદનગઢ
8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત B પાણિગોવિંદ
C શંકરભાષ્ય D અષ્ટાધ્યાયી
9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ B ગુરુદેવ
સોમદેવ D રવિદેવ
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું B વિષ્ણુનું
નટરાજનું D ગણપતિનું
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર
C લીલાવતી ગણિત D કલાવતી ગણિત
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં દેવળો B ચાંપાનેર
C હમ્પી D ઇલોરાની ગુફાઓ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા B પાટડી
C વિરમગામ D સિદ્ધપુર
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852 B ઇ.સ. 1952
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ
રાજસ્થાન D ગુજરાત
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
મેદાની B શુષ્ક
C અર્ધશુષ્ક D પર્વતીય
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ
ઉત્તરાખંડ D રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા B આંધ્ર પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર – દચીગામ D અસમ – માનસ
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ B ભાવનગર
C મહેસાણા D બનાસકાંઠા
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
વિશાળ કદના ખેતરો B વિશાળ ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ મોસમી આબોહવા D કુશળ અને મહેનતુ ખેડુતો
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં B ડાંગર
તલ D સરસવ
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા B ગુજરાત
પંજાબ D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર B જૂનાગઢ
જામનગર D અમરેલી
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ B અંકલેશ્વર
C ગાંધીનગર D લુણેજ
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા B 15 ટકા
C 10 ટકા D 5 ટકા
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ
C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
19,379 કિમી B 28,510 કિમી
C 21,000 કિમી D 18,379 કિમી
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી B સમાજવાદી
મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
2 ટકા B 2.3 ટકા
C 1.4 ટકા D 3 ટકા
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ B ડીઝલ
C કેરોસીન D સી.એન.જી.(કુદરતી વાયુ)
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 B 2100
C 3200 D 2400
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
A પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી
C માળખાગત બેકારી D મોસમી બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
4.08 કરોડ B 4.20 કરોડ
C 3.40 કરોડ D 4.80 કરોડ
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ B પોલીસ
C કૃષિ D વીજળી
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. B જાપાન
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
ઇ.સ 1947 B ઇ.સ 1986
C ઇ.સ 1955 D ઇ.સ 1972
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 B 137
127 D 147
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ
C માનવ વિકાસ D મહિલા વિકાસ
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60 B 50
51 D 61
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ
C હિંદુ અને બૌદ્ધ D શીખ અને ખ્રિસ્તી
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 B 324
342 D 343
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ B અંધકારમય
C સહાયક D અસહાય
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ D યુનિસેફ

No comments:

Post a Comment