Bharatgk


સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી

ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં

ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ

નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે

કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની

ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર

અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે

કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર

SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં

ભારતનું કયું રાજ્ય બાંગલાદેશથી ત્રણે બાજુથી ઘેરાયેલું છે ?
ત્રિપુરા રાજ્ય

મગફળીનું સૌથી વધારે ઉત્પાદન કરતુ રાજ્ય કયું ?
ગુજરાત રાજ્ય

રાજસ્થાનમાં આવેલું થરપાકારનું રણ કઈ પર્વતમાળાની પશ્ચિમે આવેલું છે ?
અરવલ્લી પર્વતમાળાની

થરપાકરનું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં

નીલગીરીની પહાડીઓમાં કયા જાતિના લોકો રહે છે ?
ટોડા જાતિના લોકો 

  ભારતમાં અંતરિક્ષ શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
બેંગલોર

ભારતમાં મેંગેનીજનું સૌથી વધારે ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
ઓરિસ્સા રાજ્ય

પોરબંદર કોનું જન્મ સ્થળ છે ?
ગાંધીજીનું

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા ચોટીલાના ડુંગર પર કયા માતાજીનું મંદિર આવેલું છે ?
ચામુંડા માતાજીનું

ગુજરાતમાં અત્યારે કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લાઓ

ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકાઓ આવેલા છે ?
225 તાલુકાઓ

No comments:

Post a Comment